નવા લેખો

હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના આમાલ (કામો) કુરાને-કરીમ અનુસાર

મુફસ્સિરીને-કિરામ ફરમાવે છે કે કુરાને-કરીમ ની નીચેની આયત હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ અને અન્ય સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમની તારીફમાં (પ્રશંસામાં) નાઝીલ થઈ છે: لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ અલ્લાહ અને આખરી દિવસ પર …

વધારે વાંચો »

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની લાનત

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، ورغم أنف رجل دخل عليه رمضان ثم انسلخ قبل أن يغفر له، ورغم أنف رجل أدرك عنده أبواه الكبر فلم يدخلاه الجنة قال عبد الرحمن: وأظنه قال: أو …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૨૦

સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુ કે હંસને પર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી તંબીહ ઔર કબર કી યાદ નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને એક મર્તબા નમાઝ કે લિયે તશરીફ લાએ, તો એક જમાઅત કો દેખા કે વો ખિલ-ખિલા કર હંસ રહી થી ઓર હંસને કી વજહ સે દાંત ખુલ રહે થે. …

વધારે વાંચો »

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં બેસવું વાજીબ છે. આવી ઔરત ની ‘ઇદ્દત (જેના શૌહરનો ઇન્તિકાલ થઈ જાય અને તે હામિલા {ગર્ભવતી} નથી) ચાર મહિના અને દસ દિવસ છે. આ હુકમ એવા કેસમાં રહેશે જ્યારે શૌહરનો ઇન્તિકાલ કમરી મહિનાની …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૧૯

તબૂક કે સફર મેં કૌમે-સમૂદકી બસ્તી પર ગુઝર ગઝ્વ-એ-તબૂક મશહૂર ગઝ્વહ હૈ ઔર નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા આખિરી ગઝ્વહ હૈ. (ગઝવહ= ગઝવહ ઉસ લડાઈ કો કેહતે હૈં, જિસમેં હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ખુદ શરીક હુએ હોં.) હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કો ખબર મિલી કે રૂમકા બાદશાહ મદીના-મુનવ્વરહ પર હમલા …

વધારે વાંચો »