عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أربعة: أنا سابق العرب (جئتنهم بالإسلام)، وسلمان سابق الفرس (إلى الإسلام)، وبلال سابق الحبشة (إلى الإسلام)، وصهيب سابق الروم (إلى الإسلام) (المستدرك، الرقم: ٥٢٤٣) હઝરત અનસ રદ઼િયલ્લાહુ અન્હુ રિવાયત કરે છે …
વધારે વાંચો »હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – હબશીઓમાં સૌથી પહેલા મુસલમાન
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أر…
એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સ…
સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્ત…
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી
لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص وسيدنا عبد الله بن عمر رضي الله …
ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ …
નવા લેખો
વુઝૂમાં પગની આંગળીઓનો ખિલાલ કરવાની રીત
સવાલ: પગની આંગળીઓનો ખિલાલ કરવાની સાચી રીત શું છે? જવાબ: ડાબા હાથની નાની આંગળીને પગની આંગળીઓની વચ્ચે દાખલ કરો. જમણા પગની નાની આંગળીથી ખિલાલ શરૂ કરો અને ડાબા પગની નાની આંગળી પર ખતમ કરો. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. عن المستورد بن شداد رضي الله عنه قال رأيت النبي صلى …
વધારે વાંચો »એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની ગોઠવણ આ પ્રમાણે છે કે (કલિમા-એ-તય્યિબા દ્વારા ઇમાની કરારના નવીનીકરણ પછી) સૌથી પહેલાં નમાઝોની દુરસ્તી અને તક્મીલ (પૂરી કરવાની) ની ફિકર કરવી જોઈએ. નમાઝની બરકતો બાકીની આખી જિંદગીને સુધારી દેશે. નમાઝની દુરસ્તી જ આખી જિંદગીના …
વધારે વાંચો »સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...
વધારે વાંચો »ઝુહર (Zuhr) પહેલાંની છૂટી ગયેલી સુન્નતો ઝુહર પછી અદા કરવી
સવાલ: જો મારી ઝુહર પહેલાંની ચાર રકાત સુન્નત નમાઝ છૂટી ગઈ હોય, તો હું તે ચાર રકાત ક્યારે પઢું? શું ઝુહર પછીની બે રકાત સુન્નત પહેલાં પઢું કે પછી બે રકાત સુન્નત પઢ્યા બાદ પઢું? જવાબ: તમે આ ચાર રકાત સુન્નતને ઝુહર પછીની બે રકાત સુન્નત નમાઝ પઢ્યા પછી અદા …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી