નવા લેખો

દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે

હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૨૮

એક ચરવાહે કા તક્વા નાફેઅ રહ઼િમહુલ્લાહ કેહતે હૈં કે હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર ૨દ઼િયલ્લાહુ અન્હુમા એક દફા મદીના-મુનવ્વરાસે બાહર તશરીફ લે જા રહે થે. ખુદામ સાથ થે – ખાનેકા વકત હો ગયા. ખુદામને દસ્તર્ખ્વાન બિછાયા, સબ ખાનેકે લિએ બૈઠે. એક ચરવાહા બકરિયાં ચરાતા હુઆ ગુઝરા, ઉસને સલામ કિયા. હઝરત ઈબ્ને-ઉમર ૨દ઼િયલ્લાહુ …

اور پڑھو

​હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ

كان الناس يأتون سيدنا بلالا رضي الله عنه ويذكرون فضله وما قسم الله له من الخير، فيقول بتواضع: إنما أنا حبشي كنت بالأمس عبدا (طبقات ابن سعد ٣/١٨٠) ​જ્યારે લોકો હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવતા અને તેમની ખૂબીઓના વખાણ કરતા તેમજ અલ્લાહ તઆલાએ તેમને જે ખૈરો-ભલાઈ આપી હતી તેનો …

اور پڑھو