હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ)એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી આ …
વધારે વાંચો »મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ)એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગ…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة…
દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة …
પુલ-સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
નવા લેખો
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته). وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી …
વધારે વાંચો »મર્દ માટે ચાંદીનું કંગન પહેરવું
સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ માટે ચાંદીનુ કંગન પહેરવુ જાઇઝ છે? જવાબ- ચાંદીની બંગડી, કંગન વગેરે પહેરવુ જાઇઝ નથી. મર્દને માત્ર એક ચાંદીની વીંટી પહેરવાની અનુમતિ (ઇજાઝત) છે, જે એક મિસ્કાલ (4.374 ગ્રામ) કરતાં વધુ ન હોય. ચાંદીની વીંટી સિવાય, …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૨૪
હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા કી સખાવત હઝરત મુન્કદિર (રહ઼િમહુલ્લાહ) એક મર્તબા હઝરત આઇશા (રદ઼િયલ્લાહુ અન્હા) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અપની સખ્ત હાજત કા ઈઝહાર કિયા, ઉન્હોંને ફરમાયા કે મેરે પાસ ઇસ વકત બિલ્કુલ કુછ નહીં હૈ, અગર મેરે પાસ દસ હઝાર ભી હોતે તો સબ-કે-સબ તુમ્હેં દે દેતી, મગર …
વધારે વાંચો »દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة فليقل في دعائه: اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات...
વધારે વાંચો »