નવા લેખો

દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ. તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો …

વધારે વાંચો »

વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ

સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …

વધારે વાંચો »

ઇયાદતની સુન્નતો અને આદાબ – ૧

બીમારની ઇયાદત ઇસ્લામ ઇન્સાનને અલ્લાહ તઆલાના અને તેના બંદાના હકો પૂરા કરવાનો હુકમ આપે છે. ઇન્સાનના હકો જે ઇન્સાન પર લાઝિમ છે: બે પ્રકારના છે: પહેલો પ્રકાર = તે હકો જે દરેક વ્યક્તિ પર ઇન્ફિરાદી તૌર પર (વ્યક્તિગત રીતે) ફરજિયાત છે. ઉદાહરણ તરીકે: દરેક વ્યક્તિ તેના માં-બાપ, રિશ્તેદારો, પડોશીઓ વગેરેના …

વધારે વાંચો »

નમાજ઼ના સજદામાં દુઆ

સવાલ: સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન હું કઈ દુઆ પઢી શકું? અને, શું હું નફલ નમાઝના સજદા દરમિયાન અંગ્રેજીમાં દુઆ માંગી શકું? જવાબ: ૧. સુન્નત અને ફર્જ઼ નમાઝના સજદા દરમિયાન, તમે કુરાન અને હદીસમાં જોવા મળતી બધી દુઆઓ અરબીમાં માંગી શકો છો. ૨. નફલ નમાઝના સજદા દરમિયાન, તમે અંગ્રેજીમાં …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ નું મુબારક નામ સાંભળી દુરૂદ પઢવાનો ષવાબ

હઝરત અનસ બિન માલિક(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિની સામે મારો તઝકિરો(વર્ણન) કરવામાં આવે, તેણે મારા ઉપર દુરૂદ મોકલવુ જોઈએ, એટલા માટે કે જે મારા પર વારંવાર દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં પર દસ વખત દુરૂદ (રહમતોં) મોકલે છે.”...

વધારે વાંચો »