નવા લેખો

સુન્નતે-મુઅક્કદહ ન પઢનાર

સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …

વધારે વાંચો »

ઝકાતની સુન્નતો અને અદબો – ૧

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …

વધારે વાંચો »

દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ

હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને આપથી કંગાળિયત અને પૈસાનાં અભાવ ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુ કે...

વધારે વાંચો »

હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ

ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيدنا سعيد رضي الله عنه: تأمروني بسب إخواني، بل صلى الله عليهم (خصهم برحمته)، ثم تكلم عن فضلهم وبكى (المسند للشاشي، الرقم: ١٩٣) એકવાર કેટલાક લોકોએ હઝરત સઈદ બિન …

વધારે વાંચો »

દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ. તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો …

વધારે વાંચો »