એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.)ને સંબોધીને ફર્માવ્યું: ألا أخبركم عن يوم أحد وما معي إلا جبريل عن يميني وطلحة عن يساري (المعجم الأوسط، الرقم: ٥٨١٦، المستدرك للحاكم، الرقم: ٥٦١٦) શું હું તમને ગઝવા-એ-ઉહુદના દિવસની ખબર ન આપું; જ્યારે મારી જમણી બાજુએ જીબ્રીલ (અલૈહિસ્સલામ) સિવાય કોઈ નહોતું અને …
વધારે વાંચો »ઉહુદની જંગમાં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની હમા-વક્ત હાજરી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની સાથે
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.)ને સંબોધીને ફર્માવ્યું: ألا أخبركم عن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની સાથે બીજા નબીઓને પણ દુરૂદ મોકલવુ
عن أنس رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : خرج جبريل عليه السلام من عندي آنفا يخبر…
ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ …
ઇદ્દતની સુન્નત અને અદબ – ૫
હકે-હિઝાનત – બાળકોને ઉછેરવાનો હક છૂટાછેડા અથવા તલાકના કિસ્સામાં, માની બીજી શાદી ન થાય ત્યાં સુ…
દુઆની સુન્નત અને અદબ – ૭
(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે. હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ…
નવા લેખો
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની સાથે બીજા નબીઓને પણ દુરૂદ મોકલવુ
عن أنس رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : خرج جبريل عليه السلام من عندي آنفا يخبرني عن ربه عز وجل : ما على الأرض مسلم صلى عليك واحدة إلا صليت عليه أنا وملائكتي عشرا...
વધારે વાંચો »ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૨૦
હઝરત હસન, હઝરત હુસૈન ઔર હઝરત અબ્દુલ્લાહ બિન જાફર (રદિ) કી સખાવત અબુલ હસન (રહ.) મદાઈની કેહતે હૈં કે હઝરત ઈમામ હસન (રદી.) ઈમામ હુસૈન (રદી.) ઔર હઝરત અબ્દુલ્લાહ બિન જા’ફર (રદી.) હજકે લિએ તશરીફ લે જા રહે થે, રાસ્તેમેં ઉનકે સામાનકે ઉંટ ઉનસે જુદા હો ગએ. વો ભૂખે-પ્યાસે ચલ …
વધારે વાંચો »ઇદ્દતની સુન્નત અને અદબ – ૫
હકે-હિઝાનત – બાળકોને ઉછેરવાનો હક છૂટાછેડા અથવા તલાકના કિસ્સામાં, માની બીજી શાદી ન થાય ત્યાં સુધી તેને બાળકોને ઉછેરવાનો હક રહેશે. જો તે એવા માણસ સાથે લગ્ન કરે છે જે બાળકોનો મહરમ નથી, તો તે બાળકોને ઉછેરવાનો હક ગુમાવશે. તે પછી, બાળકોને ઉછેરવાનો હક બાળકોની નાની ને આપવામાં આવશે, જો …
વધારે વાંચો »