ફઝાઇલે-આમાલ – ૨૭

હઝરત અબુબક્ર રદ઼િયલ્લાહુ અન્હુ કા બયતુલમાલસે વઝીફા

હઝરત અબુબક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ કે યહાં કપડેકી તિજારત હોતી થી ઔર ઉસીસે ગુઝર ઔકાત થા. જબ ખલીફા બનાએ ગએ તો હસ્બે મામૂલ સુબ્હકો ચંદ ચાદરે હાથપર ડાલકર બાઝારમેં ફરોખ્ત કે લિએ (વેચાણ માટે) તશરીફ લે ચલે.

રાસ્તેમેં હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ મીલે, પૂછા કહાં ચલે? ફરમાયા: બાઝાર જા રહા હું. હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ ને અર્ઝ કિયા કે અગર તુમ તિજારતમેં મશગૂલ રહોગે તો ખિલાફતકે કામકા ક્યા હોગા, ફરમાયા: ફિર અહલો-અયાલ (બીવી-બચ્ચો) કો કહાંસે ખિલાઉં. અર્ઝ કિયાકે અબૂ ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ જીનકો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને અમીન હોનેકા ખિતાબ દિયા હૈ, ઉનકે પાસ ચલેં. વો આપ કે લિએ બયતુલમાલ સે કુછ મુકર્રર કર દેંગે.

દોનોં હઝરાત ઉનકે પાસ તશરીફ લે ગએ તો ઉન્હોંને એક મુહાજિરી કો જો અવસતન (દરમિયાના) મિલતા થા. ન કમ ન ઝિયાદા વો મુકર્રર ફરમા દિયા.

એક મરતબા બીવીને દરખાસ્ત કી કે કોઈ મીઠી ચીઝ ખાનેકો દિલ ચાહતા હૈ. હઝરત અબુબક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ ને ફરમાયા કે મેરે પાસ તો દામ (પૈસે) નહીં અહલિયાને અર્ઝ કિયા કે હમ અપને રોઝાના કે ખાને સે થોડા-થોડા બચા લિયા કરેં, કુછ દિનો મેં ઈતની મિકદાર હો જાએગી. આપને ઇજાઝત અતા ફરમા દી.

અહલિયાને કઈ રોઝમેં કુછ થોડેસે પૈસે જમા કિએ. આપને ફરમાયા કે તજરૂબેસે યે માલૂમ હુઆ કે ઈતની મિકદાર હમેં બયતુલમાલસે ઝિયાદા મિલતી હૈ. ઈસલિએ જો અહલિયાને જમા કિયા થા વો ભી બયતુલમાલમેં જમા ફરમા દિયા. ઔર આઈન્દાકે લિએ ઉતની મિકદાર જીતની ઉન્હોંને રોઝાના જમા કી થી અપની તન્ખાહમેંસે (પગારમેં સે) કમ કર દિયા.

ફાયદા = ઈતને બડે ખલીફા ઔર બાદશાહ પેહલેસે અપની તિજારતભી કરતે થે. ઔર વો ઝરૂરિયાત કો કાફી ભી થી જૈસા કે ઉસ એલાનસે માલૂમ હોતા હૈ જો બુખારી શરીફમેં હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હુ સે મરવી હૈ કે જબ હઝરત અબુબક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ ખલીફા બનાએ ગએ તો આપને ફરમાયા કે મેરી કૌમકો યે બાત માલૂમ હૈ કે મેરા ધંધા તિજારત હૈ જો મેરે અહલો-અયાલ (ઘર વાલો) કે ખર્ચકો નાકાફી નહીં થા. લેકીન અબ ખિલાફતકી વજહ સે મુસલમાનોં કે કારોબારમેં (કામકાજમેં) મશ્ગૂલી હૈ ઇસ લિએ બયતુલમાલસે મેરે અહલો-અયાલકા ખાના મુકર્રર હોગા.

ઈસકે બાવુજુદ હઝરત અબુબક્ર રદ઼િયલ્લાહુ અન્હુ કા જબ વિસાલ હોને લગા તો આઇશા રદ઼િયલ્લાહુ અન્હુ કો વસીયત ફરમાઈ કે મેરી ઝરુરતોમેં જો ચિઝે બૈતુલમાલકી હૈં વો બાદમેં આનેવાલે ખલીફાકે હવાલે કરદી જાએં.

હઝરત અનસ રદ઼િયલ્લાહુ અન્હુ ફરમાતે હૈં કે આપકે પાસ કોઈ દીનાર યા દિરહમ નહીં થા. એક ઊંટની થી, એક પિયાલા, એક ખાદિમ થા. બાઝ રિવાયતમેં એક ઓઢના, એક બિછોના ભી આયા હૈ.

યે ચીઝે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ કે પાસ જબ નિયાબતમેં પહોંચી તો આપને ફરમાયા કે અલ્લાહ તઆલા હઝરત અબુબક્ર રદ઼િયલ્લાહુ અન્હુ પર રહમ ફરમાવે કે અપનેસે બાદ વાલેકો મશક્કતમેં ડાલ ગએ.

Check Also

ફઝાઇલે-સદકાત – ૨૧

કિસ્સા = ૫ અબ્દુલ્લાહ બિન આમિર બિન કુરૈઝ (રદી.) અબ્દુલ્લાહ બિન આમિર બિન કુરૈઝ (રદી.) …