આશૂરાના મસ્નૂન રોઝા

સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?

જવાબ- બે દિવસ રોઝા રાખવું સુન્નત છે. નવ (૯) અને દસ (૧૦) મુહર્રમ અથવા દસ (૧૦) અને અગિયાર (૧૧) મુહર્રમ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/16446

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …