અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ

સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?

જવાબ- જી હાં, અડઘી રાત પછી તમે તરાવીહની નમાઝ પઢી શકો છો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

મસબૂક પાછળ નમાઝ

સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક …