અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ

સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?

જવાબ- જી હાં, અડઘી રાત પછી તમે તરાવીહની નમાઝ પઢી શકો છો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …