નફલી એઅતેાફનો સમય

સવાલ– જો કોઇ માણસ નફલી એતેકાફ કરવા ચાહતો હોય, તો તે કયા સમયમાં નફલી એઅતેકાફ કરી શકે છે?

જવાબ- નફલી એતેકાફનાં માટે કોઈ ખાસ સમયુ નિયુક્ત નથી. જે સમયે પણ કોઈ માણસ મસ્જીદમાં દાખલ થઈ જાય અને તે એઅતેકાફની નિય્યત કરે, નફલી એતેકાફ થઈ જશે અને તેેને નફલી એઅતેકાફનો ષવાબ મળશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: …