વાજિબ એઅતેકાફનાં માટે રોઝો રાખવુ

સવાલ– શું વાજીબ એઅતેકાફ પુરૂ કરવામાં રોઝો રાખવુ જરૂરી છે?

જવાબ- હાં, વાજીબ એઅતેકાફ પુરૂ કરવામાં રોઝો રાખવુ જરૂરી છે

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો …