રોઝાની હાલતમાં કફ ગળવાનો હુકમ

સવાલ– અગર રોઝેદાર માણસ રોઝાની હાલતમાં કફ અથવા થૂક, જે તેનાં મોં માં છે ગળી જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?

જવાબ- નહી, તેનો રોઝો નહી ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/30739

Check Also

કુરાન-શરીફ સાથે જોડાયેલા ગિલાફને ટચ કરવા અંગે

​સવાલ: શું કુરાન-શરીફ સાથે મુત્તસીલ (એટલે કે જોડાયેલા) ગિલાફને અડકવા માટે બા-વુઝૂ (વુઝૂ સાથે) હોવું …