હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ. નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને …
વધારે વાંચો »