સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …
વધારે વાંચો »Daily Archives: September 20, 2025
દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا...
વધારે વાંચો »