હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કી સખાવત અબાન બિન-ઉસ્માન (રહ઼િમહુલ્લાહ) કેહતે હૈં કે એક શખ્સને હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કો પરેશાન ઔર ઝલીલ કરનેકે લિએ યે હરકત કી કે કુરૈશકે સરદારોંકે પાસ જાકર યહ કહા કે ઇબ્ને-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) ને કલ સુબ્હકો આપકી ખાનેકી દઅવત કી હૈ. સબ …
વધારે વાંચો »Daily Archives: September 13, 2025
મર્દે કઈ આંગળીમાં રીંગ પહેરવી જોઈએ
સવાલ: શું હું મારા ડાબા હાથની શહાદતવાળી આંગળી અથવા દરમિયાની આંગળીમાં વીંટી પહેરી શકું? જવાબ: મર્દ માટે ફક્ત એક ચાંદીની રીંગ પહેરવાની છૂટ છે, જે એક મિસ્ક઼ાલ કરતાં વધુ ન હોય, (એટલે કે 4.374 ગ્રામથી વધુ નહીં). તેણે તેની ખિન્સર (એટલે કે સૌથી નાની આંગળી) પર ચાંદીની વીંટી પહેરવી જોઈએ. …
વધારે વાંચો »