હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી …
વધારે વાંચો »Daily Archives: September 2, 2025
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته). وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી