خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس يوما فقال للقوم: لو رأيتني موثقي عمر (أي: وإن عمر لموثقي) على الإسلام أنا وأخته، وما أسلم (قبل أن يسلم) (صحيح البخاري، الرقم: ٣٨٦۲ ؛ ٣٨٦٧) હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ એકવાર લોકોને સંબોધતા ફરમાવ્યું: જો તમે જોયું હોત તો! હઝરત …
વધારે વાંચો »Monthly Archives: September 2025
કોહે-હિરા નું ખુશીથી ડોલવું
ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اثبت حراء، فما عليك إلا نبي، أو صديق، أو شهيد وعدهم رسول الله صلى الله عليه وسلم: أبو بكر، وعمر، وعثمان، وعلي، وطلحة، والزبير، وسعد، وابن عوف، وسعيد بن …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૨૫
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કી સખાવત અબાન બિન-ઉસ્માન (રહ઼િમહુલ્લાહ) કેહતે હૈં કે એક શખ્સને હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કો પરેશાન ઔર ઝલીલ કરનેકે લિએ યે હરકત કી કે કુરૈશકે સરદારોંકે પાસ જાકર યહ કહા કે ઇબ્ને-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) ને કલ સુબ્હકો આપકી ખાનેકી દઅવત કી હૈ. સબ …
વધારે વાંચો »મર્દે કઈ આંગળીમાં રીંગ પહેરવી જોઈએ
સવાલ: શું હું મારા ડાબા હાથની શહાદતવાળી આંગળી અથવા દરમિયાની આંગળીમાં વીંટી પહેરી શકું? જવાબ: મર્દ માટે ફક્ત એક ચાંદીની રીંગ પહેરવાની છૂટ છે, જે એક મિસ્ક઼ાલ કરતાં વધુ ન હોય, (એટલે કે 4.374 ગ્રામથી વધુ નહીં). તેણે તેની ખિન્સર (એટલે કે સૌથી નાની આંગળી) પર ચાંદીની વીંટી પહેરવી જોઈએ. …
વધારે વાંચો »દુરૂદ-શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સિફારિશ
عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) સઈદ જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી). હઝરત સઈદ બિન ઝૈદ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૩૧
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા સહાબા રદ઼િયલ્લાહુ અન્હુમસે દો શખ્સોંકે બારેમેં સવાલ નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમતમેં કુછ લોગ હાઝિર થે, કે એક શખ્સ સામને સે ગુઝરા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દર્યાફત ફરમાયા કે તુમ લોગોંકી ઇસ શખ્સ કે બારમેં કયા રાય હૈ? અર્ઝ કિયા: યા રસૂલુલ્લાહ! વો …
વધારે વાંચો »કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી
સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …
વધારે વાંચો »બધા જરૂરી કામ અને ટેન્શન માટે કાફી
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟...
વધારે વાંચો »મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી …
વધારે વાંચો »