جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا كان كما رأيت أو كما بلغك (أنه كان يعبد الله لا يشرك به شيئا وإن لم يدرك زمن البعثة)، فأستغفر له؟ قال: نعم، فاستغفر له، فإنه يبعث يوم …
વધારે વાંચો »Monthly Archives: September 2025
ફઝાઇલે-સદકાત – ૨૬
ઈસારકા અજીબ કિસ્સા વાક઼િદી (રહ઼િમહુલ્લાહ) કેહતે હૈં કે મેરે દો દોસ્ત થે, એક હાશ્મી ઔર એક ગૈર-હાશ્મી, હમ તીનોંમેં ઐસે ગહરે તાલ્લુકાત થે કે એક જાન, તીન કાલિબ (દિલ) થે. મેરે ઉપર સખ્ત તંગી થી, ઈદકા દિન આ ગયા, બીવીને કહા કે હમ તો હર હાલમેં સબર કર લેંગે મગર …
વધારે વાંચો »દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ
સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? કેટલાક લોકો કહે છે કે તે મુસ્તહબ છે. તેમની દલીલ શું છે? અને આમ કરવા માટે સામાન્ય લોકોને તર્ગીબ આપવી જોઈએ કે નહીં? જવાબ: દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ સુન્નત છે. આ હદીસ સુનને-નસાઈથી સાબિત છે. …
વધારે વાંચો »દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حسنات...
વધારે વાંચો »વજનકાંટો સવાબથી છલકાઈ ગયો
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا صلى علينا أهل البيت فليقل اللهم صل على محمد النبي الأمي وأزواجه أمهات المؤمنين وذريته وأهل بيته كما صليت على إبراهيم إنك حميد مجيد أخرجه أبو داود في سننه وعبد بن حميد في مسنده وأبو نعيم عن الطبراني كلهم من طريق نعيم المجمر عنه وكذا هو عندنا في حديث ابن علم الصفار عن أبي بكر بن أبي خيثمة,,,
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ
ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه وجهه مع رسول الله صلى الله عليه وسلم أفضل (عند الله) من عمل أحدكم (من غير الصحابة) ولو عُمِّرَ عمر نوح عليه السلام (وقضى حياته كلها في الأعمال الصالحة) (مسند …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૩૨
હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સે મુહબ્બત કરનેવાલે પર ફક્રકી દોડ એક સહાબી (રદ઼િયલ્લાહુ અન્હુ) હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમત મેં હાઝિર હુએ ઔર અર્ઝ કિયા કે યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મુજે આપસે મુહબ્બત હૈ. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને ફરમાયા: દેખ ક્યા કેહ રહા હૈ. ઉન્હોંને ફિર વહી …
વધારે વાંચો »હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાને-કરીમના તર્જુમાને પઢવાનો હુકમ
સવાલ: જો કોઈએ હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદનો તર્જુમો પઢ્યો, પરંતુ તેણે તે જાણીજોઈને ન કર્યું; તે કોઈ એવી વસ્તુ પઢી રહ્યો હતો જેમાં કુરાને-કરીમની આયતનો તર્જમો લખેલો હતો. જવાબ: હૈઝની હાલતમાં અથવા જનાબતની હાલતમાં કુરાન-મજીદની તિલાવત કરવી કે તેને ટચ કરવુ જાઈઝ નથી. તેવી જ રીતે, હૈઝની હાલતમાં …
વધારે વાંચો »દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا...
વધારે વાંચો »સૂરહ ફલકની તફસીર
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ﴿٤﴾ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …
વધારે વાંચો »