سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح (صحيح مسلم، الرقم: ٢٣٨٥) હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક …
اور پڑھوMonthly Archives: December 2024
ફઝાઇલે-આમાલ – ૨૩
અલ્લાહ કે ખૌફ કે મુતફર્રિક અહ઼્વાલ કુર્આન-શરીફ કી આયાત ઔર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી અહાદીસ ઔર બુઝુર્ગોં કે વાકિઆત મેં અલ્લાહ જલ્લ શાનુહૂ સે ડરને કે મુતઅલ્લિક જિતના કુછ ઝિકર કિયા ગયા હૈ, ઉન સબ કા જમા કરના તો દુશ્વાર હૈ લેકિન મુખ્તસર તૌર પર ઈતના સમજ લેના ચાહિએ …
اور پڑھوરસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક મુંહ થી હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની પ્રશંસા
એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું: نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥) અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે. હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૨૨
ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ કા અપને બાપ કો ઇન્કાર કરના ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ ઝમાના-એ-જાહેલિય્યત મેં અપની વાલિદા કે હમરાહ નનિહાલ જા રહે થે. બનૂ-કૈસ ને કાફલે કો લૂટા, જીસમેં ઝૈદ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી થે. ઉનકો મક્કા કે બઝારમેં લાકર બેચા. હકીમ બિન હિઝામ રદ઼િય …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૨૧
હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કો નિફાક કો ડર હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કહતે હૈં કે એક મર્તબા હમ લોગ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી મજલિસ મેં થે. હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને વ’અઝ (બયાન,નસીહત) ફરમાયા જીસ સે કુલૂબ (દિલ) નરમ હો ગએ ઔર આંખોં સે આંસુ બહને લગે …
اور پڑھوહઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુનો ભરોસો
عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤) હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું …
اور پڑھوરોશનીના પેપરમાં દુરુદ શરીફ લખવો
عن علي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة خلقوا من النور لا يهبطون إلا ليلة الجمعة ويوم الجمعة بأيديهم أقلام من ذهب ودويّ من فضّة وقراطيس من نور لا يكتبون إلا الصلاة على النبي صلى الله عليه وسلم أخرجه الديلمي وسنده ضعيف …
اور پڑھوદુઆની સુન્નતો અને આદાબ – ૫
(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલો, અને પછી ખૂબ જ આજેઝી અને આદર (અત્યંત વિનમ્રતા) સાથે અલ્લાહની સામે તમારી જરૂરિયાતો રજૂ કરો. હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૧૩
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં આઠવીં અલામત: આઠવીં અલામત યહ હૈ કે ઉસકા યકીન ઔર ઈમાન અલ્લાહ તઆલા શાનુહૂકે સાથ બઢા હુઆ હો ઔર ઈસકા બહોત ઝિયાદા એહતિમામ ઉસકો હો. યકીન હી અસલ રાસુલ-માલ (પૂંજી) હૈ. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઈર્શાદ હૈ કે યકીન હી પૂરા ઈમાન હૈ. હુઝૂર સલ્લલ્લાહુ …
اور پڑھوગુલામોને આઝાદ કરવા કરતાં અફઝલ
عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام على النبي صلى الله عليه وسلم أفضل من عتق الرقاب وحبّ رسول الله صلى الله عليه وسلم أفضل من مهج الأنفس أو قال: من ضرب السيف في سبيل الله رواه …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી