Daily Archives: October 16, 2024

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે. એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૯

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં ચૌથી અલામત: ચૌથી અલામત આખિરતકે ઉલમા કી યહ હૈ કે ખાને-પીને કી ઔર લિબાસ કી ઉમ્દગિયોં ઔર બેહતરાઈયોં કી તરફ મુતવજ્જહ ન હો, બલ્કે ઈન ચીઝોં મેં દરમિયાની રફતાર ઈખ્તિયાર કરે ઔર બુઝુર્ગો કે તર્ઝ (તરીકે) કો ઈખ્તિયાર કરે. ઈન ચીઝોં મેં જિતના કમી કી તરફ …

વધારે વાંચો »