Daily Archives: September 11, 2024

અમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે. ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા. એક દિવસ તેઓ …

વધારે વાંચો »