Monthly Archives: August 2024

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમનો હ઼વારી

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: إن لكل نبي حواريا وإن حواريي الزبير بن العوام. (صحيح البخاري، الرقم: 3719) બેશક, દરેક નબીનો કોઈનો કોઈ હ઼વારી (ખાસ મદદગાર) છે અને મારો હ઼વારી ઝુબૈર બિન ‘અવ્વામ છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના હવારી બનવાનું બિરુદ ગઝવ-એ-અહઝાબ (ગઝવ-એ-ખંદક તરીકે પણ ઓળખાય છે) ના મૌકા પર, …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૭

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં દૂસરી અલામત દૂસરી અલામત યહ હૈ કે ઉસકે કૌલ વ ફેલ મેં (કથની ઔર કરની મેં) તઆરૂઝ (અલગ-અલગ) ન હો, દૂસરોં કો ખેર કા હુકમ કરે ઔર ખુદ ઉસ પર અમલ ન કરે. હક તઆલા શાનુહૂ કા ઈર્શાદ હૈ:  أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ …

વધારે વાંચો »

કોહે હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: …

વધારે વાંચો »

મહેમાનનો ઈકરામ

એક વખત એવું બન્યું કે કદાચ વરસાદ વગેરેને કારણે મૌલાનાને ત્યાં ગોશ્ત ન આવ્યુ અને તે દિવસે મહેમાનોમાં મારા મોહતરમ બુઝુર્ગ (જે હઝરત મૌલાનાના ખાસ ચાહિતા પણ છે) તેઓ પણ હતા, ગોશ્ત પ્રત્યે ની તેમની તમન્ના હઝરત મૌલાના ને ખબર હતી. આ ગરીબ પણ હાજર હતો. મૈં જોયું કે મૌલાના …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૮

હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ કા ઈસ્લામ હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી હઝરત અમ્માર રદ઼િય અલ્લાહુ અન્હુ કે સાથ મુસલમાન હુએ. નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અરક઼મ રદ઼િય અલ્લાહુ અન્હુ કે મકાન પર તશરીફ ફરમા થે કે યહ દોનોં હઝરાત અલાહિદહ અલાહિદહ ખિદમતમેં હાઝિર હુએ ઔર મકાન કે દરવાઝે …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૭

હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઓર ઉન્કે વાલિદૈન કા ઝીક્ર હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઔર ઉન્કે માં બાપ કો ભી સખ્તસે સખ્ત તકલીફેં પહોંચાઈ ગઈ. મક્કાકે સખ્ત ગરમ ઔર રેતીલી ઝમીનમેં ઉનકો અઝાબ દિયા જાતા. ઔર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઉસ તરફ ગુઝર હોતા તો સબર કી …

વધારે વાંચો »

હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ માટે જન્નત ની ખુશખબરી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ: زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઝુબૈર જન્નતમાં હશે. (એટલે ​​કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.) ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૬

ઉલમાએ-આખિરત કી બારહ નિશાનિયાં ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ ફરમાતે હૈં કે જો આલિમ દુનિયાદાર હો વો અહવાલ (હાલત,પરિસ્થિતિ,મામલે) કે એ’તબારસે જાહિલસે ઝિયાદા કમીના હૈ ઔર અઝાબકે એ’તબારસે ઝિયાદા સખ્તીમેં મુબ્તલા હોગા ઔર કામિયાબ ઔર અલ્લાહ તઆલાકે યહાં મુકર્રબ ઉલમા-એ-આખિરત હૈં જિનકી ચન્દ અલામતેં હૈં. પહેલી અલામત: અપને ઈલ્મસે દુનિયા ન કમાતા …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૫

અપને આમાલ કો હકીર સમજના સદકા દેને કે બારેમેં એક અદબ યહ હૈ કે અપને સદકેકો હકીર સમઝે. ઉસકો બડી ચીઝ સમજનેસે ‘ઉજ્બ (ખુદ પસંદી) પૈદા હોનેકા અન્દેશા હૈ, જો બડી હલાકતકી ચીઝ હૈ ઔર નેક-આમાલકો બરબાદ કરનેવાલી હૈ. હક તઆલા શાનુહૂને ભી કુરઆન-પાકમેં ત’અન (طعن) કે તૌર પર ઇસકો …

વધારે વાંચો »

જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી

હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …

વધારે વાંચો »