Daily Archives: September 25, 2023

લોકોની ઈસ્લાહ કરતી વખતે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ

અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ …

વધારે વાંચો »