સવાલ– શું ખંજવાળ વાળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
اور پڑھوMonthly Archives: July 2021
નિકાહની સુન્નતોં અને આદાબ – ૮
બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે...
اور پڑھوજન્મજાત વગર કાનનાં જાનવરની કુર્બાની
સવાલ– જે જાનવરનાં જન્મજાત કાન ન હોય, તો શું તેની કુર્બાની જાઈઝ છે?
اور پڑھوકુર્બાનીનાં જાનવરની ઉમર
સવાલ– કેટલી ઉમરનાં જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
اور پڑھوકુરબાનીનાં જાનવરમાં ભાગોની સંખ્યા
સવાલ– ગાય, બળદ, ભેંસ અને ઊંટમાં કેટલા ભાગ દુરૂસ્ત છે?
اور پڑھوગુસલની સુન્નતો અને આદાબ-૬
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ગુસલ ફરમાવતા હતા.”...
اور پڑھوકુરબાનીનાં જાનવરોનાં પ્રકાર
સવાલ– કયા જાનવરોની કુરબાની દુરૂસ્ત છે?
اور پڑھوઘાભણ જાનવરનાં પેટથી ઝબહ કરવા બાદ નિકળવા વાળા બચ્ચાનો હુકમ
સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?
اور پڑھوખસ્સી જાનવરની કુરબાની
સવાલ– શું ખસ્સી જાનવરની કુરબાની જાઈઝ છે?
اور پڑھوએહલે હકથી દુશ્મની ન હોવી સારી વાત છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આ પણ ફાયદાથી ખાલી નથી કે અગર ઈન્સાન કંઈ પણ ન કરે તો ઓછામાં ઓછુ તેણે અહલે હક(ઉલમા) થી દુશ્મની (દીલી દુશ્મની અને કીનો) તો ન જ હોવી જોઈએ. આ દુશ્મની ઘણી ખતરનાક વસ્તુ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી