નવા લેખો

ફઝાઇલે-સદકાત – ૨૯

હઝરત સઈદ બિન-આમિર રહ઼િમહુલ્લાહ કી સખાવત હઝરત સઈદ બિન-આમિર રહ઼િમહુલ્લાહ હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુકી જાનિબસે હિમ્સ કે હાકિમ (ગવર્નર) થે. અહલે-હિમ્સને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ સે ઈનકી મુતઅદ્દિદ શિકાયતેં કીં ઔર ઇનકે મા’ઝૂલ કરનેકી દર્ખાસ્ત કી. હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ કો હક ત’આલા શાનુહૂને ફિરાસતકા ખાસ હિસ્સા અતા ફરમાયા થા …

اور پڑھو

બીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલયહિ ‎વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ

જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...

اور پڑھو

દુરૂદ ન પઢવુ કયામતના દિવસે અફસોસનું કારણ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અને ઇમ્તિહાન નાખ્યા અને તેઓ દરેક ઇમ્તિહાન અને આઝમાઈશમાં પૂરેપૂરી ફરમાબરદારી બતાવીને કામયાબ થયા. હકીકતમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે અલ્લાહની રઝા માટે જે પોતાની જિંદગીમાં અઝીમ કુરબાનીઓ આપી હતી, તેનાથી સાબિત થાય છે કે તેઓ મુકમ્મલ તાબેદારીનો એક …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી મોઢું ફેરવીને તેને છોડી દે અને કોઈ બીજા રસ્તા પર ચાલે, તો હકીકતમાં તે બેવકૂફ છે, જે જહાલતના રસ્તા પર ચાલી રહ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે: وَمَن يَرْغَبُ …

اور پڑھو