કુર્બાનીની સુન્નતોં અને આદાબ

કુર્બાનીની સુન્નતોં અને આદાબ

(૧) દીને ઈસ્લામમાં કુર્બાની એક અઝીમુશ્શાન ઈબાદત છે. તેથી કુર્આને કરીમમાં કુર્બાનીનો વિશેષ રૂપે ઝિકર આવ્યો છે. તથા કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં કુર્બાની ઘણી મહત્તવતા અને ફઝીલતોં વારિદ થઈ છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …

વધારે વાંચો »