નમાઝ ની સુન્નતોં અને આદાબ

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪

બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે ‎રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય.‎ સજદાની ‎હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને ‎અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો ‎આવ્યા છે.‎..

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩

તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૨

તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને સીઘુ રાખે. તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને ન તો અગાળીની તરફ ઝુકાવે અને ન પછાળીની તરફ. બલકે બિલકુલ સીઘુ રાખે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧

નમાઝથી પેહલા (૧) નમાઝનાં વખતથી પેહલાજ નમાઝનાં માટે સારી રીતે તય્યારી કરો. શારિરિક રૂપે તય્યારીની સાથે સાથે તમારે માનસિક રૂપે આ વાતનો પૂરી રીતે એહસાસ હોવો જોઈએ કે તમો અલ્લાહ તઆલાની બારગાહમાં હાજરી આપવા જઈ રહ્યા છો. [૧] (૨) દેરક નમાઝને તેનાં સહીહ વખત પર મસ્જીદમાં જમાઅતની સાથે અદા કરવાનો …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ

મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...

વધારે વાંચો »