પ્રેમનો બગીચો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)‎

بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૦)‎

بسم الله الرحمن الرحيم ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે? એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)

بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૮)

بسم الله الرحمن الرحيم જન્નતની ચાવી ઈસ્લામ જ તે એક એવો ઘર્મ (મઝહબ) છે જે અલ્લાહથી મોહબ્બતનો રસ્તો સિખડાવે છે અને જન્નત સુઘી લઈ જાય છે. ઈસ્લામી તાલીમાત પર અમલ કરવાથી બંદાને અલ્લાહ રબ્બુલ ઈજ્જતની ખુશનુદી અને દુનિયા અને આખિરતની સફળતા મળે છે. ઈસ્લામનાં દરેક ફરાઈઝમાંથી “નમાઝ” નો દરજો સૌથી …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૭)‎

بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલાની મહાન નેઅમત હઝરત અય્યૂબ (અલૈ.) અલ્લાહ તઆલાનાં જલીલુલ કદ્ર નબી હતા. જેઓ અલ્લાહ તઆલાનાં તરફથી તીવ્ર રોગમાં અજમાવામાં આવ્યા, થોડા વરસોનાં સબર પછી આખરે અલ્લાહ તઆલાએ તેમને પોતાનાં ફઝલો કરમથી શિફા અતા ફરમાવી. તેવણને શિફા એવી રીતે મળી કે અલ્લાહ તઆલાએ તેવણને હુકમ આપ્યો …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૬)‎

આ વાત મશહૂર અને પ્રસિદ્ધ છે કે ઈન્સાન નાં અખલાક તથા આદતો અને તેનાં કામો, તેનાં દિલનાં અંદર શું છુપાયેલુ છે તે વાતોને બયાન કરે છે. અગર કોઈનું દિલ અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બતથી ભરેલુ છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પાંચમું પ્રકરણ)‎

“દીને ઈસ્લામ” ઈન્સાન પર અલ્લાહ તબારક વ તઆલાની દરેક નેઅમતોં માંથી સૌથી મોટી નેઅમત છે. દીને ઈસ્લામની મિષાલ તે હરિયાળા બાગ જેવી છે, જેમાં ભાત-ભાતનાં ફળદાર ઝાડ અને ખુશ્બુદાર ફુલ અને ઉપયોગી વનસ્તપતિઓ હોય છે. જ્યારે ઈન્સાન...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચોથુ પ્રકરણ)

ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ત્રીજુ પ્રકરણ)

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની વફાત (મરણ) થી પેહલા હઝરત ફાતિમા (રદિ.) ને ખુશ ખબરી આપી હતી કે “તું જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનશે”...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)

યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.۔۔

વધારે વાંચો »