પ્રેમનો બગીચો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૧)‎

હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેમાં ખુશ્બુ લગાવી, બેશખ હું તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરિશ. ત્યાર બાદ જે કંઈ થયુ તે તમારી સામે છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)‎

بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૯)‎

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનને અણગણિત નેઅમતોંથી નવાજ્યા છેઃ અમુક નેઅમતોં શારિરીક (જીસ્માની) છે અને અમુક નેઅમતોં રૂહાની છે. ક્યારેક એક નેઅમત એવી હોય છે કે તે અણગણિત નેઅમતોને શામેલ હોય છે. દાખલા તરીકે આંખ એક નેઅમત છે, પરંતુ...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)‎

જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૬)‎

અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા. મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

અમે દુઆગીર છીએ કે અલ્લાહ તઆલા આપણી ઔરતો (માં-બહેનો) માં “હયા” ની સિફત જીવિત ફરમાવે અને તેવણને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને અઝવાજે મુતહ્હરાત (આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બીવિયો) નાં તરીકાવો પર અમલ કરવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન...

વધારે વાંચો »