સવાલ- રોઝાની હાલતમાં જો રોઝેદાર આંખ, કાન અને નાકમાં દવા નાંખે તો એવું કરવાથી રોઝા પર અસર પડશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ
સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ
સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
اور پڑھوશું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે?
સવાલ- શું સિગરેટ પીવાથી રોઝો ટૂટી જાય છે? અને જો ટૂટી જતો હોય, તો કઝા અને કફ્ફારો બંને લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
اور پڑھوરમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો
સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?
اور پڑھوસફરમાં રોઝો રાખવુ
સવાલ- શું મુસાફિર પર સફરનાં દરમિયાન રોઝો રાખવુ ફર્ઝ છે?
اور پڑھوરોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ
સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન ભુલથી ખાવુ પીવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ભુલથી ખાવા પીવાથી રોઝો ટૂટી જશે?
اور پڑھوરમઝાનનાં મહિનામાં શરઈ ઉઝરનાં વગર રોઝા ન રાખવુ
સવાલ- જો કોઈ માણસ શરઈ ‘ઉઝરનાં વગર રમઝાનુલ મુબારકમાં રોઝા ન રાખે અને બધાની સામે ખુલ્લમ ખુલ્લા ખાયે પીયે તો તેવા માણસ નો શું હુકમ છે?
اور پڑھوરોઝાની ફરઝિય્યત
સવાલ- રમઝાનનાં મહીનામાં કોના પર રોઝા રાખવુ ફર્ઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી