દુરૂદ શરીફ

દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સુશોભિત કરો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”...

اور پڑھو

ફરિશ્તાઓની સતત દુઆ

عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن مُسلِمٍ يُصَلِّي عَلَيَّ إلَّا صَلَّتْ عَلَيه الملَائِكَةُ مَا صَلَّى عَلَيَّ  فَليُقِلَّ العبدُ مِن ذَلِكَ أوِ ليُكثِر...

اور پڑھو