દુરૂદ શરીફ

દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતોનું પુરૂ થવુ

“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...

વધારે વાંચો »

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને દુરૂદ શરીફ પહોંચડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...

વધારે વાંચો »

હજરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત પોતાની ઝાતથી પણ વધારે

તે ઝાતની કસમ જેનાં કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાવું...

વધારે વાંચો »

હઝરત વાઈલ બિન હુજર (રદિ.) નું ઝુબાબનાં શબ્દથી વાળ કપાવી દેવુ

عن كعب بن عجرة، قال: لما نزلت: إن الله وملائكته يصلون على النبي الآية، قلنا: يا رسول الله، قد ‏علمنا السلام عليك، فكيف الصلاة؟ قال: ” قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت ‏على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وبارك على محمد وعلى آل محمد، …

વધારે વાંચો »

અલ્લાહ તઆલાની મખલુકનાં સરતાજ – હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ ‎અલયહિ વસલ્લમ)‎

عن ابن عباس رضي الله عنهما قال: جلس ناس من أصحاب رسول الله صلى الله عليه وسلم ينتظرونه قال: فخرج حتى إذا دنا منهم سمعهم يتذاكرون فسمع حديثهم فقال بعضهم: عجبا إن الله عز وجل اتخذ من خلقه خليلا اتخذ من إبراهيم خليلا وقال آخر: ماذا بأعجب من كلام موسى …

વધારે વાંચો »

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

“જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”...

વધારે વાંચો »

કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પાડોશી ‎થવાનો લહાવો‎

જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...

વધારે વાંચો »

સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ

“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો જે તમારી શાનનાં મુનાસિબ છે અને અમારી સાથે પણ તે મામલો કરો જે તમારી શાયાને શાન હો. બેશક તમોજ તેનાં લાયક છો કે તમારાથી ઘબરાવામાં આવે અને મગફિરત કરવા વાળા છો.”...

વધારે વાંચો »