સહાબએ કિરામ

સહાબએ કિરામની મહા કુર્બાનિયોના વિષે કુર્આને કરીમની ગવાહી

અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું મુબારક ફરમાન છેઃ لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (سورة التوبة: 88) પરંતુ રસૂલ અને તે લોકો જે તેઓની સાથે ઈમાન લાવ્યા, તેઓએ પોતાન માલ ‎અને પોતાની ‎જાનથી જીહાદ કર્યો અને તેઓનાં માટે જ (બધી) ખૂબિયાં …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.) ની તાઝીમનો હુકમ

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ “મારા સહાબાની ઈઝ્ઝત કરો, કારણકે તેઓ તમારામાં સૌથી બેહતર છે પછી તે (તમારામાં સૌથી બેહતર છે) જેઓ ત્યાર બાદ આવ્યા (તાબિઈન) પછી તે જેઓ તેમનાં પછી આવ્યા (તબ્એ તાબિઈન).” (મુસ્નદે અબ્દુર્રઝ્ઝાક, રકમ નઃ ૨૧૬૩૪) હઝરત બિલાલ(રદિ.) નો અંતિમ સમય હઝરત …

વધારે વાંચો »

અન્સારનાં માટે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની વિશેષ દુઆ

اللهم اغفر للأنصار، ولأبناء الأنصار، وأبناء أبناء الأنصار (صحيح مسلم، الرقم: ۲۵٠٦) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અન્સારનાં માટે વિશેષ દુઆ ફરમાવી “હે અલ્લાહ, અન્સારની મગફિરત ફરમાવો, અન્સારની ઔલાદની મગફિરત ફરમાવો અને અન્સારની ઔલાદની ઔલાદની મગફિરત ફરમાવો.” (સહીહ મુસ્લિમ, રકમ નં- ૨૫૦૬) સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ …

વધારે વાંચો »

ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).” (સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦) સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે …

વધારે વાંચો »

હુદૈબિયામાં શરીક સહાબએ કિરામ (રદિ.) નો ઉચ્ચ સ્થાન

કુર્આને મજીદમાં છેઃ لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ‏‎‏﴿١٨﴾‏ “બેશક અલ્લાહ તઆલા તે મોમિનોથી ઘણાં ખુશ થયા, જ્યારે તેઓ આપથી બયઅત કરી રહ્યા હતા ઝાડનાં નીચે અને તેઓનાં દિલોંમાં જે કંઈ (ઈખ્લાસ અને ઈરાદો) હતો, અલ્લાહ …

વધારે વાંચો »

દોઝખની આગથી સહાબએ કિરામ (રદિ.)ની હિફાઝત

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જહન્નમની આગ તે મુસલમાનને નહી અડકશે જેણે મને જોયો (સહાબી) અને ન તે માણસને (તાબિઈ) અડકશે જેણે તે લોકોને જોયા જેઓએ મને જોયા (સહાબા).” (સુનને તિર્મિઝી, અર રકમ નં- ૩૮૫૮) હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં અપશબ્દો બોલવા ‎વાળાનો ખરાબ અંત

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેણે મારા સહાબાને ગાડો આપી, તેનાં પર અલ્લાહ તઆલા, ફરિશ્તાવો અને બઘા લોકોની લાનત થાય. અલ્લાહ તઆલાનાં નઝદીક ન તેની ફર્ઝ ઈબાદત મકબૂલ થાય છે અને ન તો નફલ ઈબાદત.” (અદ દુઆ લિત તબરાની, રકમ નં- ૨૧૦૮) સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં …

વધારે વાંચો »

મુહાજીરીન અને અન્સાર (રદિ.) નો ઉચ્ચ સ્થાન તથા ‎મરતબો

અલ્લાહ તઆલા ફરમાવે છેઃ وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ  الْمُؤْمِنُونَ حَقًّا  لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ અને જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહનાં રસ્તામાં જીહાદ કર્યો (એટલે મુહાજીરીન) અને જે લોકોએ (એટલે અન્સારે) તેઓને (એટલે મુહાજીરીનને) પોતાને ત્યાં ઠેકાણું આપ્યુ અને તેઓની …

વધારે વાંચો »

સહાબએ કિરામ(રદિ.) ઉમ્મતનાં માટે ખૈરો ભલાઈનાં ‎ઝરીયા છે

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા સહાબાની મિષાલ મારી ઉમ્મતમાં ખાવામાં મીઠુંની જેમ છે કે ખાવાનું વગર મીઠુંએ સારૂ (અને લઝીઝ) નથી થઈ શકતુ.” (શર્હુસ્સુન્નહ, રકમ નં- ૩૮૬૩) હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને …

વધારે વાંચો »

આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં …

વધારે વાંચો »