بسم الله الرحمن الرحيم ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે? એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) …
વધારે વાંચો »અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم ا…
મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું…
હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે …
સૂરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَ…
આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ
જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યાર…
નવા લેખો
ગુસલની સુન્નતો અને આદાબ-૫
ગુસલનાં ફરાઈઝ (૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય. (૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ). (૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧] ગુસલની સુન્નતો (૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ. (૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ …
વધારે વાંચો »ઉલમા અને બુઝુર્ગોની બેઅદબી પોતાનુંજ નુકસાન છે
“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.”...
વધારે વાંચો »મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ
હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે...
વધારે વાંચો »સૂરતુલ ઝિલઝાલની તફસીર
જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...
વધારે વાંચો »