નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૦)‎

بسم الله الرحمن الرحيم ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે? એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) …

વધારે વાંચો »

ગુસલની સુન્નતો અને આદાબ-૫

ગુસલનાં ફરાઈઝ (૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય. (૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ). (૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧] ગુસલની સુન્નતો (૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ. (૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ …

વધારે વાંચો »

ઉલમા અને બુઝુર્ગોની બેઅદબી પોતાનુંજ નુકસાન છે

“ઉલમા અને બુઝુર્ગોની બે અદબી અથવા તેમની બદગુમાની એ તો ઘણી મોટી વાત છે, સામાન્ય માણસ સામાન્ય મુસલમાનની આબરૂ રેઝી અને બદગુમાની એ કોઈપણ રીતે જાઈઝ નથી, બઘા બુઝુર્ગો અને ઉલમા માંથી ખુદાનખ્વાસ્તા અગર કોઈની બેઅદબી થઈ ગઈ હોત તો યાદ રાખજો પોતાનું બઘુજ ગુમાવી દેશો.”...

વધારે વાંચો »

મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે...

વધારે વાંચો »

સૂરતુલ ઝિલઝાલની તફસીર

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...

વધારે વાંચો »