વાલિદૈન (માબાપ) કા એહતેરામ હઝરત તલ્હા (રદી.) ફરમાતે હૈં કે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમકી ખિદમતમેં એક શખ્સ હાઝિર હુએ ઔર જિહાદમેં શિર્કતકી દરખાસ્ત કી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને ફરમાયા, તુમ્હારી વાલિદા ઝિન્દા હૈં? ઉન્હોંને અર્ઝ કિયા ઝિન્દા હૈં. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને ફરમાયા કે ઉનકી ખિદમતકો મઝબૂત પકડ લો. …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمع…
દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عم…
દુરૂદ શરીફનુ કાફી થઈ જવુ દુનિયા-આખિરતના કામો માટે
عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل…
મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ
عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة…
નવા લેખો
ફઝાઇલે-આમાલ- ૨
કિસ્સા હઝરત અનસ બિન નઝ્ર (રઝી.) કી શહાદત કા હુઝરત અનસ બિન નઝર (રઝી.) એક સહાબી થે, જો બદ્રકી લડાઈમેં શરીક નહીં હો સકે થે. ઉનકો ઈસ ચીઝકા રંજ થા ઈસ પર અપને નફસકો મલામત કરતે થે કે ઈસ્લામકી પેહલી અઝીમુશ્શાન લડાઈ ઔર તુ ઉસમેં શરીક ન હો સકા. ઉનકી …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ- ૧
દીનકી ખાતિર સખ્તિયોંકા બરદાશ્ત કરના ઓર તકાલીફ વ મશ્કક્તકા ઝીલના હુઝુરે અકદસ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ઓર સહાબાએ કિરામ રદી અલ્લાહુ અન્હુમને દીનકે ફેલાને મેં જીસ કદર તકલીફેં ઓર મશ્કશ્કતેં બરદાશ્ત કી હૈ ઉનકા બરદાશ્ત કરના તો દર કિનાર ઉસકા ઈરાદા કરના ભી હમ જૈસે નાલાયકોસે દુશ્વાર હૈ. તારીખકી કિતાબે …
વધારે વાંચો »પ્રસ્તાવના
અલ્લાહ તઆલાએ ઇન્સાન ને અસંખ્ય નેમતો થી નવાજ્યો છે અને અલ્લાહ તઆલાની દરેક નેમત બહુ મોટી છે, પરંતુ દીનની નેમત સૌથી મોટી અને અદ્ભુત નેમત છે; કારણ કે દીન વતે જ ઇન્સાન ને આખિરતમાં નજાત મળશે, તેને જહન્નમના હમેશા હમેશ વાળા અઝાબ માંથી છૂટકારો મળશે અને તેને જન્નતમાં એડમિશન નસીબ …
વધારે વાંચો »કોહે હિરા નું ખુશીથી ડોલવું
ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: …
વધારે વાંચો »