عن عبد الله بن زيد رضي الله عنه قال … فأخبرته بما رأيت فقال: إنها لرؤيا حق إن شاء الله فقم مع بلال فألق عليه ما رأيت فليؤذن به فإنه أندى صوتا منك...
વધારે વાંચો »
2 days ago
હઝરત જિબ્રઈલ (અલૈ.) અને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બદ દુઆ
જે બુલંદ અવાજથી દુરૂદ શરીફ પઢશે, તેને જન્નત મળશે, તો મેં અને મજલિસનાં બીજા લોકોએ પણ ઉંચા અવાજે દુરૂદ…
3 days ago
નિકાહ અને વલીમા ની સુન્નતોં અને આદાબ
શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટ…
4 days ago
સૂરએ કદ્ર ની તફસીર
બેશક, અમે જ આ (કુર્આન) ને શબે કદ્રમાં ઉતાર્યુ છે (૧) અને આપને કંઈ ખબર છે કે શબે કદ્ર કેવી છે? (૨) શબ…
5 days ago
દીનની તબ્લીગની મેહનત
“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવ…
1 week ago
એવી મજલિસનો અંત જેમાં ન અલ્લાહ નો ઝિકર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે
એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુર…
નવા લેખો
કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)
સવાલ– શરીઅતનાં રૂ થી શું આાદેશ છે તે માણસનાં વિષે જેણે નઝર માની(માનતા માની) કે અગર તેનું ફલાણું કામ થઈ ગયુ, તો તે કુર્બાની કરશે, તો જો તેનું ફલાણું કામ પુરૂ થઈ જાય, શું તેનાં પર કુર્રબાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબનાં દરમિયાન …
વધારે વાંચો »ગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ
સવાલ– ગરીબ માણસે(જેનાં પર કુર્બાની વાજીબ નથી) કુર્બાનીનાં માટે જાનવર ખરીદ્યુ, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થઈ જશે?
વધારે વાંચો »અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون...
વધારે વાંચો »અલ્લાહ તઆલાનાં વિષે અકાઈદ(માન્યતાઓ)
(૧) માત્ર અલ્લાહ તઆલાજ માબૂદે બરહક(સાત્વત પૂજનીય) અને ઈબાદતનો હક રાખનાર છે...
વધારે વાંચો »