નવા લેખો

દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલવુ પુલ સિરાત પર રોશની (નું કારણ) છે અને જે વ્યક્તિ જુમ્આનાં દિવસે એંસી વખત મારા પર દુરૂદ મોકલશે, તેનાં એંસી વર્ષનાં ગુનાહ બખ્શી દેવામાં આવશે...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ

અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું...

વધારે વાંચો »

જુમ્આનાં દિવસે અસરની નમાઝ બાદ એંસી વખત દુરૂદ શરીફ પઢવાથી એંસી વર્ષનાં ગુનાહોની બખ્શીશ

દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ બનીને આસ્તાનાં મુબારકને ચૂમતી હતી, હવે શારીરિક રીતે હાજરીની વારી આવી છે પોતાનો હાથ મુબારક અર્પણ કરજો, જેથી કરીને કે મારાં હોંઠ તેને ચૂમે..

વધારે વાંચો »

સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …

વધારે વાંચો »

અલ્લાહ તઆલાથી હંમેશા હુસ્ને જન (સારા ગુમાન) ની જરૂરત

બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે...

વધારે વાંચો »