અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾ અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું જન્નતમાં હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના જૂતાનો અવાજ સાંભળવો
ذات مرة، قال رسول الله صلى الله عليه وسلم لسيدنا بلال رضي الله عنه: سمعت الليلة خشف نعليك بين يدي في…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – ઇસ્લામના પહેલા મુઅઝ્ઝિન
ذكر العلامة ابن الأثير رحمه الله أن سيدنا بلالا رضي الله عنه كان أول من أذن في الإسلام. وكان يؤذّن ل…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૨
ઇયાદતે-મરીઝના ફઝાઇલ સિત્તેર હજાર ફરિશ્તાઓની દુઆનો લાભ હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલ…
દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને ક…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – હબશીઓમાં સૌથી પહેલા મુસલમાન
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أر…
નવા લેખો
ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૩
મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાની સુન્નતનો પ્રબંઘ મુહદ્દીષે જલીલ, ફકીહુલ અસર હઝરત મૌલાના ખલીલ અહમદ (રહ.) પોતાનાં જમાનાનાં ઘણાં મોટા વલી હતા. તેઓ તબલીગનો પાયો નાંખનાર હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યા કાંઘલવી (રહ.) અને મુહદ્દીષે જલીલ હઝરત મૌલાના શૈખુલ હદીષ મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) નાં શૈખ હતા (જેઓ મશહૂર કિતાબ …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)
بسم الله الرحمن الرحيم ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) નાં માટે મોહબ્બત
હઝરત જાફરૂસસાઈગ(રહ.) બયાન કરે છે કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભળેલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.)ની મજલિસ(સભા)માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ …
વધારે વાંચો »ઈખ્લાસની સાથે મુજાહદો કરવુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “જો કોઈ માણસ પોતાને તબલીગનો અહલ નથી સમજતો તો તેણે કદાપી બેસી રેહવુ ન જોઈએ, બલકે તેણે તો કામમાં લાગવા અને બીજાને ઉઠાવવાની અને વધારે કોશિશ કરવુ જોઈએ, અમુક વખતે એવુ થાય છે કે કોઈ મોટી ખૈર અમુક નાઅહલોનાં સિલસિલાથી કોઈ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી