મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …
વધારે વાંચો »દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને ક…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – હબશીઓમાં સૌથી પહેલા મુસલમાન
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أر…
એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સ…
સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્ત…
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી
لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص وسيدنا عبد الله بن عمر رضي الله …
નવા લેખો
દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે
“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...
વધારે વાંચો »કુર્બાનીની સુન્નતોં અને આદાબ
(૧) દીને-ઇસ્લામમાં કુર્બાની એક મહાન અને શાનદાર ઈબાદત છે. તેથી કુર્આને-કરીમમાં કુર્બાનીનો વિશેષ તૌર પર ઝિકર કરવામાં આવ્યો છે. તથા કુર્આને-પાક અને મુબારકા હદીસોમાં તેની ઘણી ફઝીલતોં બયાન કરવામાં આવી છે. અલ્લાહ સુબ્હાનહુ વ-તઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...
વધારે વાંચો »અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨
અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી