હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કી સખાવત અબાન બિન-ઉસ્માન (રહ઼િમહુલ્લાહ) કેહતે હૈં કે એક શખ્સને હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) કો પરેશાન ઔર ઝલીલ કરનેકે લિએ યે હરકત કી કે કુરૈશકે સરદારોંકે પાસ જાકર યહ કહા કે ઇબ્ને-અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુમા) ને કલ સુબ્હકો આપકી ખાનેકી દઅવત કી હૈ. સબ …
વધારે વાંચો »હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
નવા લેખો
મર્દે કઈ આંગળીમાં રીંગ પહેરવી જોઈએ
સવાલ: શું હું મારા ડાબા હાથની શહાદતવાળી આંગળી અથવા દરમિયાની આંગળીમાં વીંટી પહેરી શકું? જવાબ: મર્દ માટે ફક્ત એક ચાંદીની રીંગ પહેરવાની છૂટ છે, જે એક મિસ્ક઼ાલ કરતાં વધુ ન હોય, (એટલે કે 4.374 ગ્રામથી વધુ નહીં). તેણે તેની ખિન્સર (એટલે કે સૌથી નાની આંગળી) પર ચાંદીની વીંટી પહેરવી જોઈએ. …
વધારે વાંચો »દુરૂદ-શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સિફારિશ
عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) સઈદ જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી). હઝરત સઈદ બિન ઝૈદ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૩૧
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા સહાબા રદ઼િયલ્લાહુ અન્હુમસે દો શખ્સોંકે બારેમેં સવાલ નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમતમેં કુછ લોગ હાઝિર થે, કે એક શખ્સ સામને સે ગુઝરા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દર્યાફત ફરમાયા કે તુમ લોગોંકી ઇસ શખ્સ કે બારમેં કયા રાય હૈ? અર્ઝ કિયા: યા રસૂલુલ્લાહ! વો …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી