નવા લેખો

હઝરત અબુ-ઝર રદિઅલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ સાથે સારો વ્યવહાર

عن عيسى بن عميلة رحمه الله أنه قال: أخبرني من رأى أبا ذر يحلب غنيمة له، فيبدأ بجيرانه وأضيافه قبل نفسه. (من سير أعلام النبلاء ٣/٣٩٩) ‘ઈસા બિન-‘ઉમૈલહ રહ઼િમહુલ્લાહ એક એવી વ્યક્તિ પાસેથી નકલ કરે છે જેમણે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુનો તેમના પડોશીઓ અને મહેમાનો સાથે હુસ્ને-સુલૂક (સારો વ્યવહાર) રૂબરૂ …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુની સચ્ચાઈ વિશે રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ગવાહી

قال رسول الله صلى الله عليه وسلم: ما أظلت الخضراء (أي: السماء) ولا أقلت الغبراء (أي: الأرض) أصدق من أبي ذر. (سنن الترمذي، الرقم: ٣٨٠١) એક મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: આસમાનની નીચે અને જમીનની ઉપર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુથી વધુ કોઈ સાચો નથી. નોટ: તમામ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ …

اور پڑھو

અઝાન સાંભળીને દુરૂદ-શરીફ પઢવું

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...

اور پڑھو

તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ

હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...

اور پڑھو

ફર્ઝ નમાઝ પછી દુરૂદ-શરીફ

હઝરત અનસ બિન નઝર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા...

اور پڑھو