નવા લેખો

હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી

كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال رضي الله عنه (معينا له خازنا عليه) (من الإصابة ١/٤٥٥) ​જ્યારે પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે મુસલમાનો માટે કોઈ માલ આવતો, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેને હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને સોંપી દેતા હતા. …

اور پڑھو

દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે

હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

اور پڑھو