હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “તમે તમારી કદ્ર અને કીમત તો સમજો! દુનિયાભરના ખજાના પણ તમારી કીમત નથી. અલ્લાહ ત’આલા સિવાય કોઈ પણ તમારી કીમત લગાવી શકતું નથી. તમે અમ્બિયા અલૈહિમુસ્સલામના નાઇબીન (નાઇબનું બહુવચન) છો, જે આખી દુનિયાને કહી દે છે: إِنْ أَجْرِيَ …
اور پڑھوસલાત ‘અલન્નબી ના મતલબો
ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અ…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૩
(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે. હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે…
જુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત
સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત... …
ઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: “મારી ખૂબ એ…
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં અલ્લાહ તઅ઼ાલાની સામે હિસાબનો ખોફ
قال سيدنا أبو ذر رضي الله عنه من شدة خشية المحاسبة بين يدي الله: والله لوددت أن الله عز وجل خلقني يو…
નવા લેખો
ચાર રકાત વાળી ફર્ઝ નમાઝમાં છેલ્લી અત્તહિય્યાતમાં બેસવાનું ભૂલી ગયો
સવાલ: એક માણસ ચાર રકાત વાળી ફર્ઝ નમાઝ પઢી રહ્યો હતો. ચોથી રકાત અદા કર્યા પછી તે છેલ્લી અત્તહિય્યાત માટે ન બેઠો; બલ્કે ભૂલથી પાંચમી રકાત માટે ઊભો થઈ ગયો. પછી તેણે પાંચમી રકાતમાં રુકૂઅ અને સજદો પણ કરી લીધો, તે પછી તે અત્તહિય્યાત માટે બેઠો અને સલામ ફેરવી દીધું. …
اور پڑھوહઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે અલ્લાહ ત’આલાની મોહબ્બત
قال رسول الله صلى الله عليه وسلم للصحابة رضي الله عنهم: إن الله أمرني بحب أربعة وأخبرني أنه يحبهم، قيل: يا رسول الله سمّهم لنا فقال صلى الله عليه وسلم: علي منهم يقول ذلك ثلاثا وأبو ذر والمقداد وسلمان أمرني بحبهم وأخبرني أنه يحبهم (سنن الترمذي، الرقم: ٣٧١٨) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૨૯
હઝરત સઈદ બિન-આમિર રહ઼િમહુલ્લાહ કી સખાવત હઝરત સઈદ બિન-આમિર રહ઼િમહુલ્લાહ હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુકી જાનિબસે હિમ્સ કે હાકિમ (ગવર્નર) થે. અહલે-હિમ્સને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ સે ઈનકી મુતઅદ્દિદ શિકાયતેં કીં ઔર ઇનકે મા’ઝૂલ કરનેકી દર્ખાસ્ત કી. હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુ કો હક ત’આલા શાનુહૂને ફિરાસતકા ખાસ હિસ્સા અતા ફરમાયા થા …
اور پڑھوબીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ
જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી