સવાલ: મેં સવારે વુઝૂ કર્યું અને ફજરની નમાઝ અદા કરી. ત્યારબાદ મેં જોયું કે મારી આંખોના ખૂણામાં થોડો મેલ હતો. શું આના કારણે મારું વુઝૂ બરાબર ન થયું અને મારી નમાઝ દુરુસ્ત ન થઈ? જવાબ: જો મેલ આંખની અંદર હતો અને તેણે પાણીને ચહેરાની ચામડી સુધી પહોંચતા ન રોક્યો (ચહેરાના …
اور پڑھوકમ-નસીબ માણસ
جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فلم يصل علي فقد…
તાઝિયત (દિલાસો આપવા) ની સુન્નતો અને આદાબ – ૧
મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાન…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની કુર્બત (નજીકી)
عن سيدنا أبي موسى الأشعري رضي الله عنه أنه قال: قدمت أنا وأخي من اليمن (إلى المدينة المنورة)، فمكثنا…
બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગી…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الل…
નવા લેખો
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૪
બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ પેહલી દુઆઃ لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ “ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી) (એટલે કે, તમારે ચિંતા કરવાની કે ડરવાની બિલકુલ કોઈ જરૂર નથી. તમને શુદ્ધ કરવામાં આવી રહ્યા છો. આધ્યાત્મિક રીતે તમને પાપોથી શુદ્ધ કરવામાં આવી રહ્યા …
اور پڑھوહઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અન્હુની હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અન્હુ સાથે મોહબ્બત
જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇન્તેકાલની ખબર મળી, તો તેઓ બહુ રડ્યા અને ફરમાવ્યું: أخي وخليلي، عاش وحده (في الربذة)، ومات وحده، ويبعث وحده (من الربذة)، طوبى له (البشارة بالجنة). (الاستيعاب ١/٢٥٣) “તેઓ (એટલે કે હઝરત અબૂ-ઝર) મારા ભાઈ અને મારા કરીબી દોસ્ત હતા. તેઓ …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૩૮
હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કી સદક઼ા કે દૂધ સે કૈ હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ને એક મર્તબા દૂધ નોશ ફરમાયા કિ ઉસ કા મઝા કુછ અજીબ સા, નયા સા માલૂમ હુઆ. જિન સાહબ ને પિલાયા થા, ઉન સે દર્યાફ્ત ફરમાયા કિ યહ દૂધ કૈસા હૈ? કહાં સે આયા હૈ? ઉન્હોં …
اور پڑھوદીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ (જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી તેઓ ખર્ચ કરે છ.) ને ફક્ત ધન-દોલત (પૈસા) સાથે જ જોડી દેવાનું કોઈ કારણ નથી; પરંતુ અલ્લાહ ત’આલાએ આપણને બહારની અને અંદરની જે તાકાત આપી છે; જેમ કે: …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી