જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...
اور پڑھو
2 days ago
એક આશિકે-રસૂલની છેલ્લી વાત: હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ
لما احتضر سيدنا بلال رضي الله عنه قال: غدا نلقي الأحبة، محمدا وحزبه فقالت له امرأته حزينة: واويلاه! …
1 week ago
હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ
عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة ع…
1 week ago
બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ
“હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ …
1 week ago
અઝાન પછી બીજી દુઆ
હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમા…
1 week ago
દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા …
નવા લેખો
હજના પાંચ દિવસ: ૧૦ ઝુલ-હિજ્જા (ઈદનો દિવસ)
ફઝાઇલે-આમાલ – ૩૬
હુજૂર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કા સડકહ કી ખજૂર કી ખૌફ સે તમામ રાત જાગના એક મર્તબા નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તમામ રાત જાગતે રહે ઔર કરવતેં બદલતે રહે. અઝવાજ-એ-મુતહ્હરાત મેં સે કિસી ને અરઝ કિયા : યા રસૂલલ્લાહ! આજ નીંદ નહીં આતી? ઈરશાદ ફરમાયા કે એક ખજૂર પરી હુઇ થી …
اور پڑھوબાગે-મોહબ્બત (ભાગ-૮૦)
ઇસ્લામની કરન્સી આ દુનિયાના જીવનમાં માણસની એક મૈન ફિકર ‘માલ’ (રૂપિયા,પૈસા વગેરે) મેળવવાની છે. તેનું કારણ એ છે કે માણસ માલને આ દુનિયાની કરન્સી સમજે છે અને તે એ પણ જાણે છે કે તે આ માલ દ્વારા કેટલાય ફાયદાઓ હાસિલ કરી શકે છે. ઇન્સાન વિચારે છે કે જો તેની પાસે …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી