નવા લેખો

ઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: “મારી ખૂબ એહતિમામ સાથે તમારા લોકોથી દરખાસ્ત છે કે ઇલ્મ હાસિલ કરવામાં જેટલી પણ તવાઝુ થઈ શકે (કરજો), ઝબાની નહીં, બલ્કે દિલથી ઇખ્તિયાર કરજો. જો તમે ચાહતા હોવ કે ઇલ્મ હાસિલ થઈ જાય, તો ઉસ્તાદનો અદબ કરજો. જેટલો અદબ …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાં અલ્લાહ તઅ઼ાલાની સામે હિસાબનો ખોફ

قال سيدنا أبو ذر رضي الله عنه من شدة خشية المحاسبة بين يدي الله: والله لوددت أن الله عز وجل خلقني يوم خلقني شجرة تعضد ويؤكل ثمرها (فلا أحاسب على أعمالي بين يدي الله عزّ وجلّ) (حلية الأولياء ١/١٦٢) હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અલ્લાહની સામે પેશી અને હિસાબ-કિતાબના સખત ખોફના …

اور پڑھو

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

“જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”...

اور پڑھو

અમ્ર બિલ-મારૂફ અને નાહી અનિલ-મૂન્કરની જવાબદારી નવો ભાગ

ચાર જવાબદારીઓ દીન ની સુરક્ષા માટેની બેસિસ દુનિયામાં દીન સ્થાપિત કરવા માટે અલ્લાહ તઆલા એ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈયિ વલ્લહુ સલ્લમને ચાર મુખ્ય જવાબદારીઓ આપીને મોકલ્યા હતા. આ ચાર જવાબદારીઓ આ હતી: (૧) ઉમ્મતને કુરાન મજિદ પઢવાનું સહી રીતે શિખવવું (૨) તેમને દીનની શિક્ષાઓ અને અહકામોં શિખવવું (૩) તેમને સુન્નત અનુસાર …

اور پڑھو

સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …

اور پڑھو