عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤) હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું …
વધારે વાંચો »ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ …
દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર…
હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ
ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيد…
દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલ…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૧
બીમારની ઇયાદત ઇસ્લામ ઇન્સાનને અલ્લાહ તઆલાના અને તેના બંદાના હકો પૂરા કરવાનો હુકમ આપે છે. ઇન્સાનના હક…
નવા લેખો
રોશનીના પેપરમાં દુરુદ શરીફ લખવો
عن علي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة خلقوا من النور لا يهبطون إلا ليلة الجمعة ويوم الجمعة بأيديهم أقلام من ذهب ودويّ من فضّة وقراطيس من نور لا يكتبون إلا الصلاة على النبي صلى الله عليه وسلم أخرجه الديلمي وسنده ضعيف …
વધારે વાંચો »દુઆની સુન્નતો અને આદાબ – ૫
(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલો, અને પછી ખૂબ જ આજેઝી અને આદર (અત્યંત વિનમ્રતા) સાથે અલ્લાહની સામે તમારી જરૂરિયાતો રજૂ કરો. હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૩
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં આઠવીં અલામત: આઠવીં અલામત યહ હૈ કે ઉસકા યકીન ઔર ઈમાન અલ્લાહ તઆલા શાનુહૂકે સાથ બઢા હુઆ હો ઔર ઈસકા બહોત ઝિયાદા એહતિમામ ઉસકો હો. યકીન હી અસલ રાસુલ-માલ (પૂંજી) હૈ. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઈર્શાદ હૈ કે યકીન હી પૂરા ઈમાન હૈ. હુઝૂર સલ્લલ્લાહુ …
વધારે વાંચો »ગુલામોને આઝાદ કરવા કરતાં અફઝલ
عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام على النبي صلى الله عليه وسلم أفضل من عتق الرقاب وحبّ رسول الله صلى الله عليه وسلم أفضل من مهج الأنفس أو قال: من ضرب السيف في سبيل الله رواه …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી