નવા લેખો

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: أبو بكر قيل: ثم من (كان أحب إلى رسول الله من أصحابه)؟ قالت: عمر قيل: ثم من (كان أحب إلى رسول الله) ؟ قالت: ثم أبو عبيدة بن الجراح (سنن …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧૧

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં છઠી અલામત: છઠી અલામત ઉલમા-એ-આખિરત કી યહ હૈ કે ફત્વા સા’દિર કર દેને મેં જલ્દી ન કરે, મસ્અલા બતાનેમેં બહુત એહતિયાત કરે, હત્તલ્-વુસઅ અગર કોઈ દૂસરા અહલ હો તો ઉસકે હવાલા કર દે. અબૂ-હફ્સ નીસાપૂરી રહ઼િમહુલ્લાહ કેહતે હૈં કે આલિમ વો હૈ કે જો મસ્અલેકે વકત …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૧૦

‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં પાંચવીં અલામત: પાંચવીં અલામત ઉલમા-એ-આખિરત કી યહ હૈ કે સલાતીન ઔર હુક્કામ સે દૂર રહેં. (બિલા ઝરૂરતકે) ઉનકે પાસ હરગિઝ ન જાએ, બલ્કે વો ખુદ ભી આએ તો મુલાકાત કમ રખેં. ઇસ લિએ કે ઉનકે સાથ મેલ-જોલ, ઉનકી ખુશનૂદી ઔર રઝાજોઈ મેં તકલ્લુફ બરતનેસે ખાલી ન …

વધારે વાંચો »

હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતની ખુશખબરી

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફર્માવ્યું: أبو عبيدة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) અબૂ-‘ઉબૈદા જન્નતમાં હશે. (એટલે ​​કે, તે તે લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની ઈચ્છા હઝરત ‘ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની દિલી ચાહત …

વધારે વાંચો »

જુમ્મા ના દિવસે વધારે દુરૂદ-શરીફ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي (المعجم الأوسط للطبراني وسنده ضعيف لكن يتقوى بشواهده كما في القول البديع صـ 325) હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ …

વધારે વાંચો »