નવા લેખો

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર

جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا كان كما رأيت أو كما بلغك (أنه كان يعبد الله لا يشرك به شيئا وإن لم يدرك زمن البعثة)، فأستغفر له؟ قال: نعم، فاستغفر له، فإنه يبعث يوم …

વધારે વાંચો »

ફઝાઇલે-સદકાત – ૨૬

ઈસારકા અજીબ કિસ્સા વાક઼િદી (રહ઼િમહુલ્લાહ) કેહતે હૈં કે મેરે દો દોસ્ત થે, એક હાશ્મી ઔર એક ગૈર-હાશ્મી, હમ તીનોંમેં ઐસે ગહરે તાલ્લુકાત થે કે એક જાન, તીન કાલિબ (દિલ) થે. મેરે ઉપર સખ્ત તંગી થી, ઈદકા દિન આ ગયા, બીવીને કહા કે હમ તો હર હાલમેં સબર કર લેંગે મગર …

વધારે વાંચો »

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? કેટલાક લોકો કહે છે કે તે મુસ્તહબ છે. તેમની દલીલ શું છે? અને આમ કરવા માટે સામાન્ય લોકોને તર્ગીબ આપવી જોઈએ કે નહીં? જવાબ: દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ સુન્નત છે. આ હદીસ સુનને-નસાઈથી સાબિત છે. …

વધારે વાંચો »