નવા લેખો

ફઝાઇલે-આમાલ – ૩૪

શૈતાનકા કૌલ હૈ કે કલિમા-એ-તય્યિબા ઔર ઇસ્તિગ઼્ફારને મુજે હલાક કર દિયા عن أبي بكر الصديق رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم: عليكم بلا إله إلا الله والاستغفار فأكثروا منهما فإن إبليس قال: أهلكت الناس بالذنوب وأهلكوني بلا إله إلا الله والإستغفار فلما رأيت ذلك أهلكتهم بالأهواء …

વધારે વાંચો »

અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી

હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ તઆલાથી એ હાલતમાં મળે કે તે(અલ્લાહ તઆલા) તેનાંથી રાઝી હોય, તો...

વધારે વાંચો »

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي شيبة، الرقم: ١١٢٩٩) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ઝૌજા-એ-મોહતરમા હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે તેમની વફાત પછી, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૩૩

સરીયતુલ-અંબરમેં ફકરકી હાલત નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને રજબ સન હિજરી ૮ મેં સમુંદર કે કિનારે એક લશકર તીન સૌ આદમી ઓકા જીનપર હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) કો અમીર બનાએ ગએ થે, ભેજા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક થૈલી મેં ખજૂરોં કા તોશા ભી ઉન્કો દિયા. પંદરહ રોઝ ઉન …

વધારે વાંચો »

તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧

મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુષ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ઇસ્લામે અમને માત્ર એટલું જ નથી શીખવ્યું કે માણસની જિંદગીમાં તેની સાથે સારા વર્તન અને ઉદાર વ્યવહાર કેવી રીતે કરવો, પરંતુ આ પણ શીખવ્યું છે કે માણસના મૃત્યુ પછી …

વધારે વાંચો »