નવા લેખો

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મોહબ્બત

હઝરત અબૂ-દર્દા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હાજર થતા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમને પોતાના નજીક બેસાડતા; અને જ્યારે તેઓ મોજૂદ નહોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમના વિશે (લોકોથી) દરયાફ્ત ફરમાવતા (પૂછતા) હતા.” હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું શામ અને રબ્ઝહ તરફ મુન્તકિલ (શિફ્ટ) થવું હઝરત …

اور پڑھو

ફઝાઇલે-સદકાત – ૩૦

અબ્દુલ-હમીદ બિન-સા’દ કી સખાવત એક મર્તબા મિસરમેં કહત પડા. અબ્દુલ-હમીદ બિન-સા’દ મિસરકે હાકિમ થે, કેહને લગે: મૈં શૈતાનકો બતાઉંગા કે મૈં ઉસકા દુશ્મન હૂં. (વો ઐસે વકતમેં બહોત એહતિયાતસે ખર્ચ કરનેકી તર્ગીબ દેતા હૈ,) મિસરમેં જિતને ફુકરા નાદાર થે, સબકા ખાના અપને ઝિમ્મે લે લિયા કે જબ તક અર્ઝાની (સસ્તાઈ) …

اور پڑھو

ઇત્તિબા-એ-સુન્નતની પાબંદી – ૧૧

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હઝરત હકીમુલ-ઉમ્મત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હાલના જમાનાના એક બહુ મોટા આલિમે-દીન અને બુઝુર્ગ હતા. હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ સન ૧૨૮૦ હિજરીમાં થાના ભવનમાં પેદા થયા અને ૧૬ રજબ ૧૩૬૨ હિજરી (મુતાબિક ૨૦ જુલાઈ ૧૯૪૩) ના રોજ ૮૩ વર્ષની ઉંમરે વફાત પામ્યા. …

اور پڑھو

ફજરની સુન્નતોની કઝા

સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર પહેલા (એટલે કે ઝવાલ પહેલા) પઢું, તો શું હું પહેલા ફજરની બે રકાત સુન્નત પઢું અને પછી ફર્ઝ, કે ફક્ત ફર્ઝ પઢું? જવાબ: જો કોઈ માણસ તે જ દિવસની ફજરની નમાઝની કઝા ઝવાલ (બપોર ઢળવા) …

اور پڑھو

કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી ‎થવાનો લહાવો‎

જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...

اور پڑھو