નિકાહ ની સુન્નતોં અને આદાબ

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૬

હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૫

દૂઘ પિવડાવવુ અને દત્તક લેવુ (૧) જેટલા રિશ્તાવો નસબ (વંશવાળી)નાં એતેબારથી હરામ છે તે રિશ્તાઓ રિઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન)નાં એતેબારથી પણ હરામ છે એટલે જે ઔરતોંથી નસબ (વંશવાળી) નાં કારણે નિકાહ કરવુ હરામ છે, તે ઔરતોથી રઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન) નાં કારણે પણ નિકાહ કરવુ હરામ છે. ઉદાહરણ તરીકે જેવી …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૪

અગર એક બેહનનો ઈન્તેકાલ થઈ જાય અથવા તે તેને તલાક આપી દે અને તેની ઈદ્દત પસાર થઈ જાય, તો તેના માટે બીજી બેહનની સાથે નિકાહ કરવુ જાઈઝ થશે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૩

ગર છોકરો મહરે ફાતમી આપવા ચાહે અને મહરે ફાતમી મહરે મિષ્લનાં બરાબર હોય અથવા તેનાંથી વધારે હોય, તો આ જાઈઝ છે અને અગર મહરે ફાતમી મહરે મિષ્લથી ઓછી હોય, પણ છોકરી અન છોકરીનાં વડીલો આ મિકદારથી રાઝી હોય, તો આ પણ જાઈઝ છે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૨

અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ અશક્ય હોય, જ્યાં નિકાહની મજલિસ આયોજીત હોય, તો દુલહનને જોઈએ કે કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ કરાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૧

રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૯

અગર એક ઘરમાં પરિવારનાં એવા સદસ્ય પણ રેહતા હોય, જે ઔરતોંનાં માટે નામહરમ હોય, તો નામહરમ મર્દ અને ઔરતનાં માટે જરૂરી છે કે ઘરનાં અંદર પણ પરદાનો એહતેમામ કરે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૮

બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૭

શૌહરને જોઈએ કે તે પોતાની બીવી(પત્ની)નો લિહાઝ કરે અને તેની લાગણીઓનો ખ્યાલ રાખે, દરેક કામોંમાં તેનાં દિલને ખુશ રાખવાની કોશિશ કરે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૬

શરીઅતે મિયાં-બીવી માંથી દરેકને અલગ અલગ જવાબદારિઓ આપી છે, શરીઅતે બન્નેવને અલગ જવાબદારીઓનાં મુકલ્લફ એટલા માટે બનાવ્યા, કારણકે મર્દ અને ઔરત મીઝાજ અને ફિતરતનાં એતિબારથી અલગ-અલગ છે, તેથી બન્નેવનું કર્તવ્ય બંઘન (ફર્ઝે નબ્સબી) એક નથી થઈ સકતુ...

વધારે વાંચો »