સાચી ખુશી અને તેની પરિપૂર્ણતાનું રહસ્ય

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જીવનનાં લુત્ફ (મજા) નો આધાર માલ (રૂપિયા-પૈસા) નથી બલકે તબીઅત અને રૂહની પ્રસન્નતા (ખુશી) પર છે. અને રૂહની પ્રસન્નતાનો આધાર દીન અને તઅલ્લુક મઅલ્લાહ પર છે. તેથી દીનની સાથે દુનિયા ઓછી હોય પણ ખુશીયોથી ભરેલી છે અને દીન વગર દુનિયા લુત્ફ (મજા) વગરની છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨૩, પેજ નં-૮૮-૮૯)

Source: https://ihyaauddeen.co.za/?p=17116


 

Check Also

અલ્લાહની નજરથી પડવાનું એક કારણ

એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું: …