ઈસ્લામમાં ફર્ઝ અને નફલ નો સ્થાન

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ

“ફરાઈઝનું સ્થાન નવાફિલથી ઘણું જ ઊંચું છે. બલકે સમજવુ જોઈએ કે નવાફિલનો આશય જ ફરાઈઝમાં રહેતી ઊણપોની ભરપાઈ કરવાનો છે. આમ છતાં કેટલાક લોકોનું વલણ આ છે કે તેઓ ફરાઈઝની અદાયગીમાં બેદરકારી દાખવે છે અને નવાફિલમાં ખૂબ કાળજીપૂર્વક વ્યસ્ત રહે છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) પેજ નં- ૧૩)

Source: https://ihyaauddeen.co.za/?p=8192


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …