ઝિક્રથી સંપુર્ણ ફાયદો હાસિલ કરવાની શર્ત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“ઝિક્ર ઘણી બરકત ની વસ્તુ છે પણ તેની બરકત ત્યાં સુઘી છે કે મુનકરાત (ખરાબ કામોં) થી બચેલા રહે. અગર એક વ્યક્તિ ફર્ઝ નમાઝ ન પઢે અને નફલો પઢે તો ષવાબ તો મળશે પરંતુ ફર્ઝ ન પઢવાનો જે ગુનાહ છે તે ઝઈફ(કમઝોર) કરી દેશે અને કોઈ નફો(ફાયદો) તે નફલોં થી ઝાહિર નહીં થશે એટલે આ કે તેનાંથી આગામી આમાલમાં કુવ્વત(પાવર) નહી મળશે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨, પેજ નં-૧૬૪)

Source: https://ihyaauddeen.co.za/?p=7807


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …