દાઢી કપાવવાનું નુકસાન

હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ. મારાં પ્યારાઓ ! મરવા પછી મુનકર નકીરનાં સવાલનાં સમય પર હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો સામનો થશે, તે સમયે હુઝરૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ તો શું કરશો?” (મલફૂઝાત હઝરત શૈખ(રહ.) પેજ નં- ૧૬૦)

Source: https://ihyaauddeen.co.za/?p=6691


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …