ઘરમાં દીની માહોલ પૈદા કરવુ

હઝરત શૈખ મૌલાના ઝકરિયા(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“તમે લોકો અલ્લાહ અલ્લાહ કરતા રહો પણ અહિંયાથા જવા પછી ઘણાં લોકો શિકાયત લખતા રહે છે કે ત્યાંથી આવ્યા પછી હવે તે અસરાત નથી રહ્યા, પણ અગર અહિંયાનો માહોલ પોતાની જગ્યા પર કાયમ કરશો તો તે અસરાત બાકી રહેશે, અહિંયા માહોલનો અસર છે. મામૂલાત(નિયમિતતા)ની પાબંદી તરક્કિયોની ઝીનો (સીડી) છે.”

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …