એઅતેકાફની હાલતમાં કઝાયે હાજત પછી ગુસલ કરવુ

સવાલ– જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને કઝાયે હાજત બાદ તે તેજ જગ્યાએ જલદી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ ગયો, તો શું તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે?

જવાબ-નહીં, તેનો સુન્નત એઅતેકાફ નહી ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

ફર્ઝ ગુસલ વખતે કાનની બૂટના સૂરાખના અંદરના ભાગને ધોવુ

સવાલ: શું ગુસલ કરતી વખતે કાનની બૂટના છિદ્રના અંદરના ભાગને ધોવુ ફર્ઝ છે? જવાબ: હા, …