એઅતેકાફની નઝર માનવુ/ પોતાનાં ઉપર એઅતેકાફ લાઝિમ કરવુ

સવાલ– જો કોઈ માણસે પોતાનાં ઉપર એઅતેકાફને વાજીબ કરી દીઘુ (દાખલા તરીકે તેણે નજર માની કે જો કોઇ કામ પૂરૂ થઈ જાય, તો તે એઅતેકાફ કરશે), તો જો તે કામ થઈ જાય શું તેણે એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે?

જવાબ-હાં, તેનાં પર એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

વિમાનમાં નમાઝ પઢવી

(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો …