સવાલ– શું એવા નાબાલિગ પર સદકએ ફિતર વાજીબ થશે, જેને સુબહ સાદિકથી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ હાસિલ થયો હોય?

જવાબ- હાં, તેનાં પર સદકએ ફિતર વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source:
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી