રોઝાની હાલતમાં એહતેલામનો હુકમ

સવાલ– અગર કોઈને રોઝાની હાલતમાં એહતેલામ થઈ જાય, તો શું તેનો રોઝો ટૂટી જશે?

જવાબ- નહીં, એહતેલામથી રોઝો નથી ટૂટતો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/29322

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …