Monthly Archives: July 2023

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની મહાન ફઝીલત

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …

વધારે વાંચો »

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …

વધારે વાંચો »

(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

કબર પર છોડવાનું ઉગવુ સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે? જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧] કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ સવાલઃ- શું કબર પર છોડવુ …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૫

તલાકનાં અહકામ (૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે. અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી …

વધારે વાંચો »

મશવરહનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ મશવરહ એક મોટી વસ્તુ છે, અલ્લાહ ત’આલા નો વ’અ્દહ (વચન) છે કે જ્યારે તમે મશવરહ માટે અલ્લાહ પર ભરોસો રાખીને સારી રીતે દટી ને બેસશો, તો ઉઠવા પહેલાં તમને સીધા રસ્તા ની તૌફીક મળી જશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ …

વધારે વાંચો »

મુહર્રમ અને આશૂરાની સુન્નતોં અને આદાબ

મુહર્રમ અને આશૂરા અલ્લાહ તઆલાનો નિઝામ છે કે તેવણે કેટલીક વસ્તુઓને કેટલીક વસ્તુઓ પર વિશેષ ફઝીલત અને અહમિયત (મહત્તવતા) આપી છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) થી નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત (ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે. દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી)માં મક્કા મદીના અને મસ્જીદે અકશાને …

વધારે વાંચો »

નવા ઈસ્લામી વર્ષની દુઆ

સવાલ– નવા ઈસ્લામી વર્ષ યા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીષ શરીફથી ષાબિત છે યા નથી? ઘણાં લોકો ખાસ તૌર પર આ દિવસે એકબીજાને દુઆઓ મોકલે છે. તેની શું હકીકત છે?

વધારે વાંચો »