Monthly Archives: September 2021

જુમ્આનાં દિવસે દુરૂદ શરીફ પઢવાનાં કારણે એંસી વર્ષનાં ગુનાહોની માફી અને એંસી વર્ષની ઈબાદતોનોં ષવાબ

જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય...

વધારે વાંચો »

અઝાન સાંભળીને દુરૂદ શરીફ પઢવુ

લોકોએ ખલ્લાદ બિન કષીરની બીવીને તેનું કારણ પુછ્યુ. તો તેવણે જવાબ આપ્યો કે તેમનો મામૂલ (નિયમ) હતો કે દરેક જુમ્આનાં નીચે આપેલુ દુરૂદને એક હઝાર વખત પઢતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૦

બીજા શબ્દોં એમ કેહવામાં આવે કે તેણે એક બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા કર્યા અને બીજી બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા ન કર્યા, બલકે તેનાં પર જુલમ કર્યો, તો તેની પાદાશમાં કયામતનાં દિવસે તેને આ સજા આપવામાં આવશે...

વધારે વાંચો »

તબ્લીગનો સાચો અર્થ

તબ્લીગ આ છે કે પોતાની શક્તિ, સલાહિયત અને યોગ્યતાની હદ સુઘી લોકોને દીનની વાત એ રીતે પહોંચાડવામાં આવે, જે રીતે પહોંચાડવાથી લોકોના માનવાની ઉમ્મીદ હોય. હઝરાતે અમ્બિયાએ કિરામ (અલૈ.) આ જ તબ્લીગ લઈને દુનિયામાં તશરીફ લાવ્યા...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧

નમાઝથી પેહલા (૧) નમાઝનાં વખતથી પેહલાજ નમાઝનાં માટે સારી રીતે તય્યારી કરો. શારિરિક રૂપે તય્યારીની સાથે સાથે તમારે માનસિક રૂપે આ વાતનો પૂરી રીતે એહસાસ હોવો જોઈએ કે તમો અલ્લાહ તઆલાની બારગાહમાં હાજરી આપવા જઈ રહ્યા છો. [૧] (૨) દેરક નમાઝને તેનાં સહીહ વખત પર મસ્જીદમાં જમાઅતની સાથે અદા કરવાનો …

વધારે વાંચો »

તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ

હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા. મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી …

વધારે વાંચો »

ઇસ્લામને જીવિત કરવુ

અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય)...

વધારે વાંચો »